કચ્છ જીલ્લા ના સી.આર.સી.કો.ઑર્ડીનેટર ની જીલ્લા શિક્ષણ અન તાલીમ ભવન ભુજ માં તા.28-29-30 ઓક્ટોબર 2010ના કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ (તાલીમ)રાખવામાં આવેલી.વર્ગ સંચાલક શ્રીમતી જ્યોતી બેન સોરઠી યા ઍ કાર્ય સાંભળેલું . શ્રી સંજયભાઇ ઠાકર ,શ્રી આઇ.ઍમ.લોખંડવાલા,શ્રી પીયુષભાઈ પેટેલ , શ્રી પ્રવિભાઈ સુથાર ,શ્રી ગૌતમ કે. ચૌધરી, શ્રી ભદરેષ ઍસ.પેટેલ વગેરે ઍ વર્કશોપ ના આયોજન અન વ્યવસ્થા માટે જહેમત ઉઠાવેલી.
બી.આર.સી. કો.ઑર્ડીનેટર શ્રી કાશ્યપ જોશી ,શ્રી નરેશ પરમાર ,તેમજ સી.આર.સી. કો.ઑર્ડીનેટર નાનજી જાજાની , હરિલાલ પેટેલ, ધર્મેન્દરસિંહ જાડેજા ,ઉષ્મા મુન્શી , કમલેશ મોટા , નરેન્દ્ર અદેપાળ,ગોવિંદ તિવારી, લાલજી વિગોરા,દિલીપ ભાલગામા, પ્રેકૉશ પેટેલ,કાન્તિભાઈ રોજ વગેરે ઍ મોડ્યૂલ લેખન અન તજજ્ઞ તરીકે કામગીરી કેરી .આ તાલીમ માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ફરજો, સી.આર.સી. ની વાર્ષિક પ્રવૃતિઓ ,દફતરી અનર હિસાબી કામગીરી,તાલીમ માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, રિસીવીંગ સેન્ટર ની જાળ્વણી ,ઇંટરનેટ નો ઉપયોગ અન માહિતી ની આપલે ,સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની કામગીરી નું મુલ્યાંકન, ઍન.સી.ઍફ-2005,શાળા મુલ્યાંકન અન ગ્રેદેશન સિસ્ટમ ,અદેપટ્સ- બાળા યોજના માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, મૈગ્રેશાન કાર્ડ,પ્રજ્ઞા (ઍ.બી.ઍલ.) ,વાંચે ગુજરાત અંતર્ગત સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, ગુણોત્સવ-2010-11,ક્રીયાતમક સંશોધન વગેરે વિષયો પર માર્ગદર્શન આપવાં આવ્યું.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें