મીરઝાપર સી.આર.સી. ની મીરઝાપર કન્યા , સુખપર કન્યા -૧ અને સુખપર કન્યા -૨ પ્રજ્ઞા શાળાઓ માં શ્રી હરેશભાઈ ચૌધરી એ તા.૩૦-૬-૨૦૧૧ ના મુલાકાત લીધી હતી . ફેઝ -૧ માં ધોરણ -૧ -૨ ના પ્રજ્ઞા વર્ગ ની મુલાકાત લઇ શિક્ષકો અને બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા અને ધોરણ ૩-૪ ના શિક્ષકો ની તાલીમ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બાળકો નું પરફોર્મન્સ , પોર્ત્ફોલીઓં અને શિક્ષકો ની કામગીરી ને બિરદાવી હતી. આ મુલાકાત માં કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી સાથે રહ્યા હતા
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें