लोकप्रिय पोस्ट

मंगलवार, 20 जुलाई 2010

પ્રજ્ઞા આગ્લોડ તાલીમ ફોટો

મહેસાણા જીલ્લા ના વિજાપુર તાલુકાના આગ્લોડ માં પ્રજ્ઞા (પ્રવૃતિ દ્વારા જ્ઞાન ) યોજના ની રાજ્ય કક્ષાની 4 દિવસની તાલીમ તા.8-9-10 જુલાઈ 2010 ના યોજાઈ ગઈ. કચ્છ જિલ્લાના કુલ 34 (શિક્ષકો, કો-ઓરદીનેટર, શિક્ષક સાથી ) પ્રતિનિધિઓ ઍ તાલીમ મા ભાગ લીધેલ .


ભુજ તાલુકાના મિર્જાપર સી.આર.સી. ની (1)મીરજપર કન્યા શાળા , (2) સુખપર કન્યા શાળા-1, (3) સુખપર કન્યા શાળા-2, (4)માનકુવા કુમાર શાળા અન (5) દેશલપર શાળા પ્રજ્ઞા યોજના માં જોડાઈ .

તાલીમ માં શ્રી દીનેશભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ તજગનો દ્વારા ખૂબ સારી રીતે સમજણ આપવામાં આવી .

કચ્છ ના શિક્ષકો ની વિજાપુર તાલુકા ની મહાદેવપ્ુરા શાળા ની ઍક્સ્પોzઍર વિજ઼િટ અંતર્ગત મુલાકાત લેવા માં આવી.

તાલીમ બાદ વિજાપુર ની બી.આર.સી ભવન ની મુલાકાત લેવા મયા આવી. બી.આર.સી ની પ્રગતિ જોઈ ખુબજ પ્રેરણા મળી.

कोई टिप्पणी नहीं: