लोकप्रिय पोस्ट

रविवार, 15 अप्रैल 2012

વિશ્વ વિરાસત : સાંચી નો સ્તુપા .

વિશ્વ વિરાસત : સાંચી નો સ્તુપા .
ભોપાલ થી ૫૨ કી.મી. દુર આવેલ છે. 
બૌધ ધર્મ ના ૨૦૦૦ વર્ષ પહેલા ના અવશેષો આ સ્તૂપ માં જોવા મળે છે.
સ્તૂપ ની આગળ તોરણ અને તેમાં શિલ્પકલા અદ્ભુત છે. સ્તૂપ ની ગોળ ગુંબજ આકાર ની રચના અદ્વિતીય છે. 
આ સ્થાન ને યુનેસ્કો એ વર્લ્ડ હેરીટેઝ માં સ્થાન આપેલ છે.



कोई टिप्पणी नहीं: