लोकप्रिय पोस्ट

सोमवार, 23 अप्रैल 2012

સી. આર. સી. મીરઝાપર ની શિક્ષક સજ્જતા તાલીમ

બી. આર. સી. કક્ષાની સી. આર. સી. મીરઝાપર ની શિક્ષક સજ્જતા તાલીમ માં માન. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નુતન પ્રવૃતિઓ શિક્ષણ માં અપનાવવાના વિચાર ને આવકારતા સી.આર.સી. ના શિક્ષકો.
"બાળકની પીડા ને શિક્ષક પોતે અનુભવે તે સાચો શિક્ષક " મુખ્યમંત્રીશ્રીના  એ વિચાર ને સૌ શિક્ષકોએ વધાવ્યું હતું.
દરેક શિક્ષકે નવા સત્ર થી વર્ગખંડ માં આધુનિક ટેકનોલોજી ના માધ્યમથી નવી બાબત બાળકો સમક્ષ લાવવાના પ્રણ લીધા હતા. 
જેમાં બાળકના વાલી સાથે સતત મુલાકાત , કોમ્પ્યુટર નું સતત ઉપયોગ, બાળકની સ્વચ્છતા , ગુણોત્સવ ની તમામ બાબતો ને સાકાર કરવાની સૌ એ નેમ લીધી હતી.












कोई टिप्पणी नहीं: