लोकप्रिय पोस्ट

शनिवार, 12 मार्च 2011

સી.આર.સી. મીરઝાપર માં એ.એલ.એસ. (એસ. ટી. પી. ) ના બાળકોનો વાલીઓની મીટીંગ

સી.આર.સી. મીરઝાપર માં એ.એલ.એસ. (એસ. ટી.  પી. ) ના બાળકોનો વાલીઓની મીટીંગ રાખવામાં આવી. જેમાં દરરોજ  કામ પર જઈને મોદી સાંજે આવતા ભરવાડ વાસ નાં બાળકોના વાલીઓને મળીને બાળકોને એસ.ટી. પી. માં અને શાળામાં નિયમિત મુકવા માહિતી આપવામાં આવી .

कोई टिप्पणी नहीं: