लोकप्रिय पोस्ट

रविवार, 13 मार्च 2011

એસ.ટી.પી. ના બાળકોનો વોકેશનલ વર્કશોપ

સી.આર.સી. મીરઝાપર માં એસ.ટી.પી. ના બાળકોનો વોકેશનલ વર્કશોપ યોજવામાં આવેલ. આ વોકેશનલ વર્કશોપ માં જયનગર ના ભરવાડ વાસ ના ૧૫ બાળકો એ ભાગ લીધેલ . બાળકોને બુક બિડિંગ, કવર બનાવવા, વોલ પીસ બનાવવા, રૂમાલ માં ભરતકામ , બટન ટાંકવા , મેન્દીકામ , જરીકામ , વગેરે બનાવતા શીખવવામાં આવ્યા. બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી.




આ વોકેશનલ વર્કશોપ માં જીલ્લા એસ.ટી.પી. ના કો-ઓર્ડીનેટર શ્રી દેસાઈ સાહેબ અને ઉનીસેફ નાં જીલ્લા કો-ઓર્ડીનેટર શ્રી દિનેશભાઈ મકવાણા હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપેલ .


कोई टिप्पणी नहीं: