लोकप्रिय पोस्ट

मंगलवार, 26 अप्रैल 2011

શિક્ષક સજ્જતા તાલીમ મીરઝાપર અને દહીંસરા ના શિક્ષકો ની જયનગર પ્રાથમિક શાળામાં

સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત બી. આર.સી. કક્ષા ની શિક્ષક સજ્જતા તાલીમ મીરઝાપર  અને દહીંસરા ના શિક્ષકો ની જયનગર પ્રાથમિક શાળામાં 
યોજવામાન આવી. ધોરણ ૧-૪ ના અને ધોરણ ૫-૮ ના એમ બે વર્ગમાં અલગ અલગ તજજ્ઞો એ નિયત તાલીમ ના વિષયો પર તાલીમ આપી. એકાઉન્ટ -જેન્ડર -આઈ.ઈ.ડી. (શ્રીમતી કે.એમ. રાઠોડ અને શ્રી જે. જી. ગજ્જર ), મેનેજરીયલ (શ્રીમતી કૃપાબેન પરમાર અને શ્રી મનોજ જોશી ), સતત સર્વગ્રાહી મૂલ્યાંકન ( શ્રીમતી લીનાબેન ત્રિપાઠી અને શ્રી પી.ડી. વણકર ), એડેપ્ત્સ (શ્રી ડી.આર. વાણીયા અને ), અસરકારક વર્ગવ્યવાહાર (શ્રીમતી ડી.એસ. ગોર અને શ્રી કે. ડી. દવે ) વગેરે તજજ્ઞ તરીકે સેવા આપી રહ્યા છે. તાલીમ માં શિક્ષકો દ્વારા સ્વરચિત બાળગીત , જોડકણા , વાર્તા વગેરે નું હસ્તલિખિત અંક પ્રકાશિત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે .

कोई टिप्पणी नहीं: