लोकप्रिय पोस्ट

रविवार, 15 अप्रैल 2012

વિજ્ઞાન પ્રસાર એજ્યુંસેટ નેટવર્ક ના નેશનલ વર્કશોપ માં ભાગ લેતા કચ્છ ના પ્રતિનિધિ

વિજ્ઞાન પ્રસાર એજ્યુંસેટ નેટવર્ક ના નેશનલ વર્કશોપ માં ભાગ લેતા કચ્છ ના પ્રતિનિધિ 
(૧) ભૂપેશભાઈ ગોસ્વામી , બી.આર.સી. કો. ઓર્ડીનેટર -ભુજ
(૨) નાનજી જાજાણી, સી.આર.સી. કો. ઓર્ડીનેટર-મીરઝાપર 
(૩) હરીલાલ પટેલ ,  સી.આર.સી. કો. ઓર્ડીનેટર- દેશલપર  

આ વર્કશોપ માં સમગ્ર ભારત માંથી ૨૨ એસ. આઈ. ટી. ના કુલ ૬૦ જેટલા પ્રતિનિધિઓ એ ભાગ લીધેલ . 
વર્ષ ૨૦૧૧-૧૨ ની કામગીરી ની રીવ્યુની દૃષ્ટિ એ ભુજ એસ. આઈ. ટી. વિજયવાડા (આંધ્રપ્રદેશ ) બાદ બીજા ક્રમે આવેલ. 
એન. જે. જાજાણી એ બ્લોગ અને ડોક્યુમેન્ટ નું પ્રેજન્ટેશન કરેલ.




कोई टिप्पणी नहीं: