लोकप्रिय पोस्ट

गुरुवार, 15 जुलाई 2010

સી.આર.સી. મીરજાપર દ્વારા માસિક મુખપત્ર '' ગગન વિહાર ''

સી.આર.સી. મીરજાપર દ્વારા માસિક મુખપત્ર '' ગગન વિહાર '' નું પુન:પ્રકાશન જુલાઈ 2010 થી કરવાનુ આયોજન કરવા માં આવેલ ચ્હે . આ માસિક પત્રિકા મા શાળાઓ માં થતી શૈક્ષણિક પ્રવૃતિઓ વિશેષ કરીને બાળકોની પ્રવૃતિઓ ની સ્થાન આપવા મા આવશે . તેમજ શિક્ષકો ની નવીનીકરણ ની બાબતો નો પણ સમાવેશ કરવામાં આવશે . જી શિક્ષકો આ માસિક પત્રિકા ના પ્રકાશન માં લેખ મોકલવા ઈચ્ચ્છટા હાય તેમણે ઍન.જે.જાજાણી (9376114962) પર સંપર્ક કરવા વિનંતી .

कोई टिप्पणी नहीं: