लोकप्रिय पोस्ट

मंगलवार, 27 जुलाई 2010

પ્રજ્ઞા : બાળકોના વાલીઓની મિટિંગ

પ્રજ્ઞા : બાળકોના વાલીઓની મિટિંગ
મીરજાપર સી.આર.સી. ની મીરજાપર કન્યા શાળા, સુખપર કન્યા શાળા -1, સુખપર કન્યા શાળા-2 ના ધોરણ:1-2 ના બાળકો ના વાલીઓની



મીટીંગ રાખવામાં આવી હતી. જેમા યુનીસેફ ગાંધીનગર ના શ્રી દિનેશ પરમાર, દાયેટ્-ભુજ ના શ્રી આઇ.ઍમ.લોખંડવાલા, ટી.ટી. શ્રી ગોપાળભાઇ, પ્રથમ ના શ્રી હમીરભાઇ અન સી.આર.સી. શ્રી ઍન.જે.જાજાણી ઍ બાળકોના વાલીઓને પ્રજ્ઞા વિષે માહિતી આપી હતી.