लोकप्रिय पोस्ट

शुक्रवार, 10 दिसंबर 2010

ગુણોત્સવ-2010 બીજા દિવસે સહજાનંદનગર શાળામા

તા.10-12-2010 ના મિરઝાપર સી. આર. સી. ની સહજાનંદનગર શાળામા
નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સાહેબે બાળકોનુ ગુજરાતી -અંગ્રેજીમા વાચન લેખન અન ગણિતમા ગણન નુ મુલ્યાંકન કર્યું અન શિક્ષકોને માર્ગદર્શન આપ્યું.
શાળાના મુખ્ય શિક્ષિકા બહેન હંસાબેન મેપાર ના માર્ગદર્શન હેઠળ બાળકોઍ સાંસ્કૃતીક કાર્યક્રમ રજૂ કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયતના સદશ્ય શ્રી અરવીંદભાઇ પિન્ડોરીયા અન
સરાપંચ શ્રી નારાણભાઈ વેકરિયા ઍ મુલાકાત લીધેલી. વાલે સામેલનમાં શ્રી ગોપાળભાઇ ચાવડા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
















कोई टिप्पणी नहीं: