માં તા. ૧૧-૧૨-૨૦૧૦ ના ત્રીજા દિવસે નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી એન. આર. ટોપરાની સાહેબ સાથે શ્રી રમેશભાઈ અને સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી એ મુલાકાત લીધી .
શાળા નાં આચાર્ય શ્રી ઉપેન્દ્રભાઈ ઠાકર અને બહેનશ્રી ત્રિપાઠી એ શાળામાં ગુણોત્સવ-૨૦૧૦ માટે પૂર્ણ તૈયારી કરેલી. દાતાશ્રીઓ દ્વારા બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવેલ. શ્રી એન. આર. ટોપરાની સાહેબ દ્વારા શૈક્ષણિક વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें