लोकप्रिय पोस्ट

शुक्रवार, 6 जनवरी 2012

મીરઝાપર સી.આર.સી. ની મુલાકાત લેતા સુરેન્દ્રનગર ડાયેટના પ્રાધ્યાપકો.

મીરઝાપર સી.આર.સી. ની મુલાકાત લેતા સુરેન્દ્રનગર ડાયેટના પ્રાધ્યાપકો.
તા.૦૬-૦૧-૨૦૧૨ ના રોજ સુરેન્દ્રનગર ડાયેટના અધ્યાપકો એ મીરઝાપર સી.આર.સી. ની  મુલાકાત લીધી હતી.
ડાયેટની ટીમના લીડર શ્રી મનીષભાઈ ની સાથે ૮ અધ્યાપકો તથા ભુજ ડાયેટના અધ્યાપક શ્રી અશ્વિનભાઈ સુથાર મીરઝાપર સી.આર.સી. ની પ્રવૃતિઓ ની માહિતી મેળવી હતી.
મીરઝાપર સી.આર.સી. ના કો-ઓરડીનેટર એન.જે.જાજાણી એ સી.આર.સી. ની પ્રજ્ઞા શાળા, સી.આર.સી. નું માસિક મુખપત્ર "ગગન વિહાર" , બ્લોગસાઈટ તેમજ અંતરાષ્ટ્રીય રેડીઓ સ્ટેશનના  હિન્દી પ્રસારણ ની માહિતી આપી હતી.













कोई टिप्पणी नहीं: